અધ્યાય-૪सूत उवाचयात्रां तु कृतवान् साधुः मंगलाचारपूर्विकाम् |ब्राह्मणेभ्यो धनं दत्वा तदा तु नगरं ययौ ||कियद् दूर गते साधौ सत्यनारायणः प्रभुः |जिज्ञासां कृतवान् ‘साधो ! किमस्ति तव नौस्थितम् ||શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચન ...
|
અધ્યાય - ૩सूत उवाच पुनरग्रे प्रवक्ष्यामि श्रुणुध्वं मुनिसत्तमाः |पुरा चोल्कामूखो नाम नृपश्चासीन्महीपतिः ||जितेन्द्रियः सत्यवादी ययौ देवालयं प्रति |दिने दिने धनं दत्वा द्विजान् संतोषयन् सुधीः ||भार्या तस्य प्रमुग्धा च सरोजवदना सती |भद्राशीला नदीतीरे ...
|
અધ્યાય - ૨सूत उवाचअथान्यात् संप्रवक्ष्यामि कृतं येन पुरा द्विजाः |कश्चित् काशीपुरे रम्ये ह्यासीत् विप्रोऽतिनिर्धनः |क्षुत्तुंगभ्यां व्याकुलो भूत्वा नित्यं बभ्राम भूतले ||किमर्थं भ्रमसे विप्र महीं नित्यं सुदुःखितः |तत् सर्वं श्रोतुमिच्छामि कथ्यतां ...
|
કથાઅધ્યાય ૧--જમણા હાથમાં ફૂલ લઈ રાખી કથાનું શ્રવણ કરવું.एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः |पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु ||સજ્જનો! એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી ...
|
अनेन तुलसीदल समर्पणाख्येन कर्मणाश्री लक्ष्मी सहित श्री नारायणः प्रीयताम्.સૌભાગ્ય દ્રવ્ય- કંકુ અને સિંદુરहरीद्रीम् कुंकुमं चैव सींदुरं कज्जलान्वितम्,सौभाग्...
|
|
સત્યનારાયણપૂજા કરતી વખતે વિષ્ણુસહસ્રનામના પાઠનું ખાસ મહત્ત્વ છે. કેટલીક વાર પૂજા કરાવનારને ઉતાવળ હોય તો અને કથા સાંભળનારાઓને રસ હોતો નથી ત્યારે પૂજા કરનાર (પુરોહિત) પૂછે કે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો છે? અને મોટા ભાગે ઘણી વખત એ કરવામાં આવતો નથી. આજે હું ...
|
ભગવાન બુદ્ધ અને ઓશોવર્ષો પહેલાં કદાચ ૧૯૫૬માં કોળી કોમનો ઐતિહાસિક પરિચય પુસ્તક વાંચવામાં આવેલુ. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધનાં મા કોળી કોમનાં હતાં. એ તો સુવિદિત છે કે ભગવાન બુદ્ધ ક્ષત્રિય કોમના હતા. ઓશોનાં ઘણા પ્રવચનોમાં આ હકીકતનો ઉલ્લેખ ...
|
શ્રી સત્યનારાયણ પૂજા-કથાગાંડાભાઈ વલ્લભઅનુક્રમકથાનો સામાન 2ગણપતિ પૂજન 5કળશ પૂજા 10શ્રી લક્ષ્મીનારાયણ પૂજન 12વિષ્ણુ સહસ્રનામાવલિ 18કથા 36અધ્યાય ૧ 36અધ્યાય - ૨ 41અધ્યાય - ૩ 47અધ્યાય-૪ 57અધ્યાય ૫ 66ઉત્તર પૂજન 71દશાવતારની આરતી 71अच्युतं 73થાળ 74આશીર્વાદ ...
|
હિન્દુ ધર્મની લગભગ દરેક વિધિઓ પવિત્રીકરણથી કરવામાં આવે છે. એ માટે પૂજા કરનાર શરીર પર, આસન પર અને આસપાસ નીચેનો મંત્ર બોલી પાણીનો છંટકાવ કરે છે.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वायः स्मरेत् पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः.આ મંત્રનો અર્થ સમજવા જેવો ...
|
|
વિધિપવિત્રીકરણદૂર્વા વડે યજમાન પર, આસન પર અને આજુબાજુ પાણી છાંટવું.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.આચમનડાબા હાથ વડે ચમચી પકડી જમણા હાથમાં પાણી લેવું. મંત્ર બોલાયા પછી દરેક વખતે પાણી પી જવું.ॐ ...
|
|
|
ભારતીય ટીમની ભૂતપૂર્વ સુકાની કહે છે થોડું માર્ગદર્શન મળે તો રાજયની ખેલાડીઓ દેશનું નામ રોશન કરી શકે તેમ છેગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની મહિલા ક્રિકેટરોમાં પ્રતિભા છે અને તેમને જરૂરી માર્ગદર્શન મળે તો તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ છે તેમ ભારતની ...
|