બ્લૉગ્સ |
|
|
 મિત્રો જેમ માણસે માણસે સ્વભાવ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા,મૂલ્યો અને લક્ષણો બદલાય છે.એક કવિએ ખુબ સરસ તેના કવિતામાં પ્રેમની વ્યાખ્યા વણી લીધી છે....પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પડાય એવો કાયદો..પ્રેમ ... વધુ વાંચો...
|
જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે…..વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં,રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે…..ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,ઘણીય વેળા સમય થી ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 17, 2009 3:08 PM પર પોસ્ટેડ
#
|
 મુંબઈમાં તાજેતરમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આવા સમયે જે લોકોની જરૂર હોય છે તે લોકો ક્યા છુપાઈ જાય છે તે સામાન્ય જનતાને નજરે પડતુ નથી એટલે જ બે મગજ અને બે ઢોલ વાળા નેતાઓ, લીડરો, મોનીટરો કે કહેવાતા સ્વયમસેવકો સામાન્ય જનને ... વધુ વાંચો...
|
ઈસ કદર ના હર બાત યારો સે પુછોજો બાત રાઝ કી હો ઈશારો સે પુછોલહેરો સે ખેલના તો સમુંદર કા શોક હૈલગતી હે ચોટ કૈસી કિનારો સે પુછોઆપકે પાસ દોસ્તો કા ખજાના હૈપર યે દોસ્ત આપકા પુરાના હૈઈસ દોસ્ત કો ભુલા ન દેના કભીક્યુકી દોસ્તી કા દિવાના હે દોસ્તરહેને દે આસમાન, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ડિસેમ્બર 20, 2008 12:36 PM પર પોસ્ટેડ
#
|
હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો http://www.bhashaind... વધુ વાંચો...
|
 દેવ ડી : ઈમોશનલ અત્યાચાર નિર્માતા : રોની સ્ક્રૂવાલાનિર્દેશક : અનુરાગ કશ્યપ સંગીત : અમિત ત્રિવેદી કલાકાર : અભય દેઓલ, કલ્કિ કોએચ્લિન, માહી ગિલ, પરબ મદાન ફક્ત પુખ્તવયના માટે જૂની કથાઓ કે ફિલ્મોને પોતાના અંદાજમાં રજૂ કરવી એ આજકાલની ફેશન છે. ટશન, રામગોપાલ ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 4:23 PM પર પોસ્ટેડ
#
|
 ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણભાઈ દેસાઈ ખુબ જ મોટી વયે પણ એક ઉદયમાન ભાસ્કરની જેમ ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોચાડવાના બનતા પ્રયત્ન બાદ હવે તેઓ ગાંધીજીના અમૂલ્ય વિચાર વારસાને ... વધુ વાંચો...
|
વિધિપવિત્રીકરણદૂર્વા વડે યજમાન પર, આસન પર અને આજુબાજુ પાણી છાંટવું.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.આચમનડાબા હાથ વડે ચમચી પકડી જમણા હાથમાં પાણી લેવું. મંત્ર બોલાયા પછી દરેક વખતે પાણી પી જવું.ॐ ... વધુ વાંચો...
|
તું ન આવે તો કંઇ નહિં, તારો એક શ્વાસ મોકલાવ તું,તારા પત્રની આશ નથી પણ થોડા શબ્દો મોકલાવ તું,તારા સ્મરણોનું તેલ ભર્યુ છે મારા અંતરના કોડિયામાં,પ્રિયતમ, તારા પ્રેમની બસ એક જ્યોત મોકલાવ તું વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 6:12 PM પર પોસ્ટેડ
#
|
હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.અપેક્ષાની ... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 14, 2009 6:18 PM પર પોસ્ટેડ
#
|
નવરાત્રિપૂજાગાંડાભાઈ વલ્લભસામગ્રી પવિત્રીકરણ ગણપતિ પૂજન કળશસ્થાપના નવદુર્ગા પૂજન પૂર્ણાહુતિ સામગ્રીવાડકી, ચમચી, પાણી, કંકુ, ફૂલ,નાડાછડી, ચોખા, ફળ, ચંદન, ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, દીવા ૩, અગરબત્તી, ગુલાબજળ, દરોઈ, પંચ પલ્લવ, પંચ ધાન્ય, છૂટા પૈસા, ... વધુ વાંચો...
|
 મહાત્મા ગાંધીજી સ્થાપિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાંધીજયંતિ નિમિત્તે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના વિવિધગામોમાં પગપાળા જઈ તે ગામમાં એક દિવસ રોકાઈ ગાંધીએ સૂચવેલા જીવનમૂલ્યોની વહેચણી કરવાનું ઉમદા કાર્ય આ ... વધુ વાંચો...
|
 મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા ... વધુ વાંચો...
|
 તાજેતરમાં જ કાંકરિયા તળાવને કાંકરિયા કાર્નિવલ તરીકે નામકરણ કરી ભારે ઝાહોજહાલીથી તેને લોકો માટે ફરીથી ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ સમાજના કેટલાક જાગ્રત નાગરિકોને એ વાત ખટકી છે જે કાંકરિયા જે જાહેર મિલકત છે તેની ફરતે ઉંચી દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. અને તેની ... વધુ વાંચો...
|
 મહેન્દ્ર મેઘાણીએ તેમના નાના ભાઈ વિનોદ મેઘાણી (74 વર્ષ)ના 15 ફેબ્રુઆરીએ થયેલા અવસાનાના સમાચાર આપતા પોસ્ટકાર્ડમાં એક અવતરણ લખતા નોંધ્યુ છે કે અવતરણમાંના બધા ગુણો સાથે વિનોદભાઈનું સ્મરણ સંકળાયેલું રહેશે. અગ્રેજી નવલકથાકાર અને પત્રકાર ફ્રેડરિક ફોરસાઈથનું ... વધુ વાંચો...
|
 મિત્રો જીવનમાં કેટલીક વસ્તુઓ તમારી નૈયા પાર લગાવી દેતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ તમારી નૈયા મજધારે ડૂબાડી દેતી હોય છે. વ્યસન એક એવી બાબત છે જે તમારા જીવનને ખલાસ કરી નાખે છે,અહી હું બીડી, તમ્બાકુ કે દારૂના વ્યસનની વાત નથી કરતો. અહીં વાત થઈ રહી છે ... વધુ વાંચો...
|
 ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,આ વાતની તને ય ખબર હોવી જોઇએ.એક રોશની રહે છે સતત મારા પંથમાં,મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,મારી ય લાગણીમાં કસર હોવી ... વધુ વાંચો...
|
એકમેકને ઓગાળી દઈએ આરપાર,બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાનઅમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામુંદોસ્ત! ... વધુ વાંચો...
|
પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતીતમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતીઅમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતીબોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી ... વધુ વાંચો...
|
લો, ફરી દિલમાં બેકરારી છેચોટ ખાવાની ઈંતજારી છે.કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,ઋત વસંતોની આવનારી છે.એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદોએ જ આંખેથી રક્ત ઝારી છે.મરવું પાછું એ બેવફા ઉપરએ જ શાપિત દશા અમારી છે.આંખ ઝંખે છે એ જ બદનામી,લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.થઈ ગયું ... વધુ વાંચો...
|
|
|