More than 1 million Videos, Photos, Blogs And Music.
બ્લૉગ્સ
1 2 3 4 5 6 ...
હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો http://www.bhashaind... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 6, 2008 1:48 PM પર પોસ્ટેડ #
બડી આસાનીસે દિલ લગાયે જાતે હૈ..પર બડી મુશ્કિલ સે વાદે નિભાયે જાતે હૈ... લે જાતિ હૈ મોહબ્બત ઉન રાહો પરજહા દિયે જલાયે જાતે હૈ....--------------... વધુ વાંચો...
hemu parmar દ્વારા માર્ચ 27, 2009 4:38 PM પર પોસ્ટેડ #
મિત્રો જીવનમાં કેટલીક વસ્તુઓ તમારી નૈયા પાર લગાવી દેતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ તમારી નૈયા મજધારે ડૂબાડી દેતી હોય છે. વ્યસન એક એવી બાબત છે જે તમારા જીવનને ખલાસ કરી નાખે છે,અહી હું બીડી, તમ્બાકુ કે દારૂના વ્યસનની વાત નથી કરતો. અહીં વાત થઈ રહી છે ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જૂન 26, 2009 5:30 PM પર પોસ્ટેડ #
તારીખ ઉપર થિ વાર કોઇ પણ સાલ ની તારીખ નો વાર ગોતો નિચે ના કોસ્ટ્ક્મા થિ મહિના પ્રમાણે કોડ લીઓદાખલા-૧-૮-૧૯૯૦જાન... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 9, 2008 9:13 AM પર પોસ્ટેડ #
હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો http://www.bhashaind... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 6, 2008 1:48 PM પર પોસ્ટેડ #
બાળક વ્હેલુ જન્મે તિયારેહાલના સમયમાં પ્રસવની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.આવા બાળકોની યોગ્ય સારસંભાળ અને તેમના સંબંધમાં સંપુર્ણ જાણકારી હોવી બાળકની માતા તેમજ અન્ય પરિવારના સભ્યો માટે ખુબ જ જરૂરી છે. માતાના ગર્ભમાં બાળકનો રહેવાનો સમય સામાન્ય રીતે 9 ... વધુ વાંચો...
hemu parmar દ્વારા ડિસેમ્બર 12, 2008 9:23 AM પર પોસ્ટેડ #
શ્રી સત્યનારાયણ પૂજા-કથાગાંડાભાઈ વલ્લભઅનુક્રમકથાનો સામાન 2ગણપતિ પૂજન 5કળશ પૂજા 10શ્રી લક્ષ્મીનારાયણ પૂજન 12વિષ્ણુ સહસ્રનામાવલિ 18કથા 36અધ્યાય ૧ 36અધ્યાય - ૨ 41અધ્યાય - ૩ 47અધ્યાય-૪ 57અધ્યાય ૫ 66ઉત્તર પૂજન 71દશાવતારની આરતી 71अच्युतं 73થાળ 74આશીર્વાદ ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 8, 2008 1:23 PM પર પોસ્ટેડ #
એક પત્થર કાફી હૈ શીશા તોડને કે લીયે....એક બાત કાફી હૈ દિલ તોડને કે લીયે..--------------... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:49 PM પર પોસ્ટેડ #
નવગ્રહ પૂજાચોખાના બબ્બે દાણા વધાવવા.સૂર્ય-ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम्,तमोऽरिं सर्व पापघ्नं प्रणतोऽस्मि दिवाकरम्.ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.ચંદ્ર-दधिश... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા સપ્ટેમ્બર 26, 2008 2:03 PM પર પોસ્ટેડ #
ઈસ કદર ના હર બાત યારો સે પુછોજો બાત રાઝ કી હો ઈશારો સે પુછોલહેરો સે ખેલના તો સમુંદર કા શોક હૈલગતી હે ચોટ કૈસી કિનારો સે પુછોઆપકે પાસ દોસ્તો કા ખજાના હૈપર યે દોસ્ત આપકા પુરાના હૈઈસ દોસ્ત કો ભુલા ન દેના કભીક્યુકી દોસ્તી કા દિવાના હે દોસ્તરહેને દે આસમાન, ... વધુ વાંચો...
dev mewada દ્વારા ડિસેમ્બર 20, 2008 12:36 PM પર પોસ્ટેડ #
સત્યનારાયણપૂજા કરતી વખતે વિષ્ણુસહસ્રનામના પાઠનું ખાસ મહત્ત્વ છે. કેટલીક વાર પૂજા કરાવનારને ઉતાવળ હોય તો અને કથા સાંભળનારાઓને રસ હોતો નથી ત્યારે પૂજા કરનાર (પુરોહિત) પૂછે કે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો છે? અને મોટા ભાગે ઘણી વખત એ કરવામાં આવતો નથી. આજે હું ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 18, 2008 12:11 PM પર પોસ્ટેડ #
ગયા વર્ષે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબે આજે અચાનક હાઈ કોર્ટમાં પોતાના પર લાગાવવામાં આવેલ બધા જ આરોપોને સ્વીકારી લઈ તે કઈ રીતે તેની ટૂકળી સાથે પાકિસ્તાનથી મુંબઈ પહોચ્યો તેની બધી જ કહાણી સુણાવી ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા જુલાઈ 21, 2009 5:46 PM પર પોસ્ટેડ #
મિત્રો જેમ માણસે માણસે સ્વભાવ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા,મૂલ્યો અને લક્ષણો બદલાય છે. એક કવિએ ખુબ સરસ તેના કવિતામાં પ્રેમની વ્યાખ્યા વણી લીધી છે....પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પડાય એવો ... વધુ વાંચો...
parmar Gajendra દ્વારા ફેબ્રુઆરી 15, 2009 6:33 PM પર પોસ્ટેડ #
जो रहते हैं दिल में,वो जुदा नही होतेकुछ भाव लफ्जों में,बयां नहीं होते।एक हसरत है,उन्हें मनाने कीवो इतने अच्छे हैं,कि खफा नही होते।ઝખમ ના આપનાર તને લાખો સલામ.કે વાસનાં ટુકડાને ને તે ગાતો કર્યો છે.... ..તુમ્હારી બેરૂખીને લાજ રખલી બડાખાને કી,તુમ આંખો સે પીલા ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:01 PM પર પોસ્ટેડ #
દશાવતારની આરતીથાળીમાં કંકુનો ૐ અને સ્વસ્તિક (卐) કાઢી સોપારી, ચોખા, ફૂલ મૂકવાં. જયદેવ જયદેવ જય જાદવરાયા પ્રભુ શ્રી માધવરાયાઆરતી કરીએ કરુણાનંદન વ્યાપે નહીં માયા..પ્રથમે મચ્છ તણો અવતાર માર્યો શંખાસુર પાપીચતુરા નંદન દેવ વેદ વિપ્રને આપી...જયદેવ0 બીજે સુર ને ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 30, 2008 12:46 PM પર પોસ્ટેડ #
શિવપૂજનચોખા લેવા.ॐ शिवं शंकरमीशानं द्वादशार्द्ध त्रिलोचनम् |उमया सहित देवं शिवमाह्वायाम्यहम् ||ચોખા વધાવી દેવા. ફૂલ લેવાં.ॐ नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय चनमः शिवाय च शिवतराय च ॐ नमो नमः ||ફૂલ ચડાવી દેવાં.ષોડશ માતૃકા પૂજનફૂલ લેવાં.ॐ षोडश ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા સપ્ટેમ્બર 26, 2008 6:14 AM પર પોસ્ટેડ #
વિધિપવિત્રીકરણદૂર્વા વડે યજમાન પર, આસન પર અને આજુબાજુ પાણી છાંટવું.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.આચમનડાબા હાથ વડે ચમચી પકડી જમણા હાથમાં પાણી લેવું. મંત્ર બોલાયા પછી દરેક વખતે પાણી પી જવું.ॐ ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 2, 2008 12:19 AM પર પોસ્ટેડ #
ભગવાન બુદ્ધ અને ઓશોવર્ષો પહેલાં કદાચ ૧૯૫૬માં કોળી કોમનો ઐતિહાસિક પરિચય પુસ્તક વાંચવામાં આવેલુ. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધનાં મા કોળી કોમનાં હતાં. એ તો સુવિદિત છે કે ભગવાન બુદ્ધ ક્ષત્રિય કોમના હતા. ઓશોનાં ઘણા પ્રવચનોમાં આ હકીકતનો ઉલ્લેખ ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 13, 2008 2:04 PM પર પોસ્ટેડ #
હિન્દુ ધર્મની લગભગ દરેક વિધિઓ પવિત્રીકરણથી કરવામાં આવે છે. એ માટે પૂજા કરનાર શરીર પર, આસન પર અને આસપાસ નીચેનો મંત્ર બોલી પાણીનો છંટકાવ કરે છે.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वायः स्मरेत् पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः.આ મંત્રનો અર્થ સમજવા જેવો ... વધુ વાંચો...
Gandabhai Vallabh દ્વારા ઑગસ્ટ 4, 2008 2:50 PM પર પોસ્ટેડ #
1 2 3 4 5 6 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com