Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
1 2 3 4 5
બ્લૉગ્સ
સંક્રાતિનો ઉત્સવ નિ:સર્ગનો ઉત્સવ છે.પોષ મહીનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલા માટે આ ઉત્સવને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાં કરવાની દિશા બદલે છે થોડા અતર તરફ ઢળતો જાય છે. એટલા માટે આ સમયને ઉત્તરાયણ પણ કહેવામાં આવે ...

छत्रपती शिवाजी महाराजी के बारेमे अधिक जानकारी इस लिन्क पर देखे http://www.hindujagruti.org/hinduism/national-icons/shivaji-maharaj/
શ્રેણીઓ: Blog

આજે સમાચાર ચૈનલ એન ડી ટીવી પર પરમવીર ચક્ર વિજેતા બાના સિંહ માટે જોઈ ને ઘણુ દુખ: થયુ. એકલા હાથે જે બહાદુર સેનિકે દુશ્મન ને ખદેડી ને સિયાચીન ની પોસ્ટ કબ્જે કરી એવા બહાદુર સિપાહી ને જમ્મૂ અને કાશ્મીર સરકાર ફકત 166/- માસિક પેંશન આપે છે. પંજાબ સરકાર ...

જોધા અકબરના શૂટિંગ દરમ્યાન અભિષેક બચ્ચન રાજસ્થાનના આંટાફેરા કરતો હતો અને નવરો હોય તો ત્યાં જ રોકાઈ જતો હતો, હવે ઐશ્વર્યા દ્રોણા માટે રાજસ્થાનના બિકાનેરમાં આખરી શિડયુલનું શૂટિંગ કરી રહેલા અભિષેકની સાથેને સાથે જ રહે છે તે પ્રથમ નજરે તો નવપરિણીત પતિ-પત્નીનો સ્વાભાવિક પ્રેમ અને સાથે રહેવાની મથામણ લાગે છે.

देवालयमें प्रवेश करनेसे पूर्व आवश्यक कृतियां व उनका शास्त्र, पिंडीके दर्शन करनेकी उचित पद्धति, शिवपूजाके पूर्व भस्म लगाना, रुद्राक्षधारण
શ્રેણીઓ: Blog

ગુજરાતના નાથ નરેન્દ્ર મોદી લોકપ્રિય રાજકારણી - ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007 પર વિશ્વભરના લોકોની નજર મંડાયેલી હતી અને તેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી ફરી થી હેટ્રીક મારશે કે નહીં, તેની પાછળ દેશ અને વિદેશનું મીડિયા લાગ્યું હતું, તે મહાન રાજકીય નેતા શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય રાજકીય નેતાના સ્વરૂપે ઊભરી આવ્યા છે.

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી નથી મળી આઝાદી જનતાને
શ્રેણીઓ: બ્લૉગ

ભગવાન બુદ્ધ અને ઓશોવર્ષો પહેલાં કદાચ ૧૯૫૬માં કોળી કોમનો ઐતિહાસિક પરિચય પુસ્તક વાંચવામાં આવેલુ. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધનાં મા કોળી કોમનાં હતાં. એ તો સુવિદિત છે કે ભગવાન બુદ્ધ ક્ષત્રિય કોમના હતા. ઓશોનાં ઘણા પ્રવચનોમાં આ હકીકતનો ઉલ્લેખ ...


શ્રી સત્યનારાયણ પૂજા-કથાગાંડાભાઈ વલ્લભઅનુક્રમકથાનો સામાન 2ગણપતિ પૂજન 5કળશ પૂજા 10શ્રી લક્ષ્મીનારાયણ પૂજન 12વિષ્ણુ સહસ્રનામાવલિ 18કથા 36અધ્યાય ૧ 36અધ્યાય - ૨ 41અધ્યાય - ૩ 47અધ્યાય-૪ 57અધ્યાય ૫ 66ઉત્તર પૂજન 71દશાવતારની આરતી 71अच्युतं 73થાળ 74આશીર્વાદ ...

રાજ (રણંબીર કપૂર)એક ચિત્રકાર છે. તેનામાં ઉત્સાહ છે. તેના કેટલાક આદર્શ છે. કેટલાક સપના છે. રાજ એક અનોખા અને નયનરમ્ય શહેરમાં પહોંચી જાય છે. તે શહેર કોઈ સપનાથી ઓછુ નથી. ટેકરીઓથી ઘેરાયેલું, ધુમ્મસથી ઢાંકેલું, જેવી કે સામાન્ય રીતે એક ચિત્રકાર કે કવિની કલ્પના ...

વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે તો વળી, શનિવારથી જ પતંગ ચગાવી ઉત્તરાયણ પહેલાના દિવસોમાં ખેંચીને પેચ કાપવાના દાવની અજમાઇશ કરી લીધી છે કે જેથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં...

અક્સ એ વ્યક્તિ નથી મહાન તેજસ્વી ગુરૂ છે એટલે જ તેને પરાવર્તન કહેવામાં આવે છે.
શ્રેણીઓ: blog
ટૅગ્સ:

પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ લડાવવાનો આનંદ લેવાય છે. લંડન કે અમેરિકા જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજજુ યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની સાથે સાથે જો બીજુ કશું ખાસ યાદ આવતું હોય તો તે છે...

કરબલાની મહાન દુઃખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્‍બરે ઇસ્‍લામ હજરત મોહમ્‍મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હજરત હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્‍વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્‍લામી આલમમાં જ નહીં, બલકે કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્‍યકિત, જે અત્‍યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્‍યનું ચિહ્ન સમજે છે.

1 2 3 4 5