બ્લૉગ્સ |
|
|
 મિત્રો જેમ માણસે માણસે સ્વભાવ બદલાય છે તેવી જ રીતે વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમની વ્યાખ્યા,મૂલ્યો અને લક્ષણો બદલાય છે.એક કવિએ ખુબ સરસ તેના કવિતામાં પ્રેમની વ્યાખ્યા વણી લીધી છે....પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પડાય એવો કાયદો..પ્રેમ ... વધુ વાંચો...
|
લગ્નવિધિગાંડાભાઈ વલ્લભ સામગ્રીનમસ્કાર ગણપતિ પૂજન ગ્રંથિ બંધન હસ્ત લેપન મંગલાષ્ટક હસ્ત મેળાપ સપ્ત પ્રતિજ્ઞા સ્વયંવર- હાર પહેરામણી મધુપર્ક પરમાત્મા પૂજા શિવપૂજન ષોડશ માતૃકા પૂજન અગ્નિ પૂજા ગૌત્ર પૂજન મંગલ પ્રદક્ષિણા મંગળ સૂત્ર સપ્ત પદી સૂર્ય દર્શન આશીર્વાદ ... વધુ વાંચો...
|
 ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણભાઈ દેસાઈ ખુબ જ મોટી વયે પણ એક ઉદયમાન ભાસ્કરની જેમ ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોચાડવાના બનતા પ્રયત્ન બાદ હવે તેઓ ગાંધીજીના અમૂલ્ય વિચાર વારસાને ... વધુ વાંચો...
|
 પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ!!કોઈ સુંદર સાથી મળી જાશે ….જે દિ!!!આમ તો છે બંધનો મા બંધાયેલુ દિલ ..કસોકસ્..છુટી જાશે સર્વબંધનો ટપોટપ્.. એ દિ..હૈયુ રટશે એનુ નામ બસ..પ્રેમ ના કરો તો કાઈ નઈ,…..થઈ જાશે કોક દિ!! વધુ વાંચો...
|
 મુંબઈમાં તાજેતરમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આવા સમયે જે લોકોની જરૂર હોય છે તે લોકો ક્યા છુપાઈ જાય છે તે સામાન્ય જનતાને નજરે પડતુ નથી એટલે જ બે મગજ અને બે ઢોલ વાળા નેતાઓ, લીડરો, મોનીટરો કે કહેવાતા સ્વયમસેવકો સામાન્ય જનને ... વધુ વાંચો...
|
 મહાત્મા ગાંધીજી સ્થાપિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાંધીજયંતિ નિમિત્તે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના વિવિધગામોમાં પગપાળા જઈ તે ગામમાં એક દિવસ રોકાઈ ગાંધીએ સૂચવેલા જીવનમૂલ્યોની વહેચણી કરવાનું ઉમદા કાર્ય આ ... વધુ વાંચો...
|
હિન્દુ ધર્મની લગભગ દરેક વિધિઓ પવિત્રીકરણથી કરવામાં આવે છે. એ માટે પૂજા કરનાર શરીર પર, આસન પર અને આસપાસ નીચેનો મંત્ર બોલી પાણીનો છંટકાવ કરે છે.ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वायः स्मरेत् पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः.આ મંત્રનો અર્થ સમજવા જેવો ... વધુ વાંચો...
|
 ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,આ વાતની તને ય ખબર હોવી જોઇએ.એક રોશની રહે છે સતત મારા પંથમાં,મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,મારી ય લાગણીમાં કસર હોવી ... વધુ વાંચો...
|
સત્યનારાયણપૂજા કરતી વખતે વિષ્ણુસહસ્રનામના પાઠનું ખાસ મહત્ત્વ છે. કેટલીક વાર પૂજા કરાવનારને ઉતાવળ હોય તો અને કથા સાંભળનારાઓને રસ હોતો નથી ત્યારે પૂજા કરનાર (પુરોહિત) પૂછે કે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો છે? અને મોટા ભાગે ઘણી વખત એ કરવામાં આવતો નથી. આજે હું ... વધુ વાંચો...
|
હિન્દુ ધર્મ શાસ્ત્રમાં સૂચિત અનેક મંગળ વિધિની શરૂઆત ગણપતિના પૂજનથી થાય છે. ગૌરીપુત્ર ગણેશનું સ્મરણ એટલે જ શુભ કાર્યમાં સદા આશીર્વાદ અને સફળતા. વળી પૂજન પૂર્વે તન, મન અને આસનની શુદ્ધિ પણ આવશ્યક છે.According to Hindu scriptures all most all the religious ... વધુ વાંચો...
|
એક પત્થર કાફી હૈ શીશા તોડને કે લીયે....એક બાત કાફી હૈ દિલ તોડને કે લીયે..--------------... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:49 PM પર પોસ્ટેડ
#
|
અહિયા ક્લિક કરોhttp://www.hiren.... વધુ વાંચો...
|
000000000000000રીસ્ત... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 12:43 PM પર પોસ્ટેડ
#
|
બડી આસાનીસે દિલ લગાયે જાતે હૈ..પર બડી મુશ્કિલ સે વાદે નિભાયે જાતે હૈ... લે જાતિ હૈ મોહબ્બત ઉન રાહો પર જહા દિયે જલાયે જાતે હૈ....--------------... વધુ વાંચો...
dev mewada દ્વારા ફેબ્રુઆરી 25, 2009 5:05 PM પર પોસ્ટેડ
#
|
સપ્ત પદીસળગાવેલ અગ્નિની ઉત્તર દિશામાં સાત મંડળ બનાવવાં. વર-કન્યાને (કન્યાને વરની જમણી બાજુ) ઉત્તરાભિમુખ ઊભાં રાખવાં. એક પદ પછી બંનેએ જમણો પગ આગળ મુકવો. જ્યાં જમણો પગ મુક્યો હોય ત્યાં ડાબો પગ લઈ જવો. પ્રથમ વર અને પછી કન્યા. એ રીતે ઉત્તર દિશામાં સાત પગલાં ... વધુ વાંચો...
|
जो रहते हैं दिल में,वो जुदा नही होतेकुछ भाव लफ्जों में,बयां नहीं होते।एक हसरत है,उन्हें मनाने कीवो इतने अच्छे हैं,कि खफा नही होते।ઝખમ ના આપનાર તને લાખો સલામ.કે વાસનાં ટુકડાને ને તે ગાતો કર્યો છે.... ..તુમ્હારી બેરૂખીને લાજ રખલી બડાખાને કી,તુમ આંખો સે પીલા ... વધુ વાંચો...
dev mewada દ્વારા જાન્યુઆરી 24, 2009 1:01 PM પર પોસ્ટેડ
#
|
અગ્નિ પૂજાચોખા લેવા.मुखं समस्त देवतानां खांडोद्यान दाहकम् |पूजितं सर्व यज्ञेषु अग्निमाह्वाम्यहम् ||ચોખા વધાવી દેવા.-ચમચીમાં થોડું ઘી લઈ કપુર મુકી સળગાવવું. મંત્રો બોલાયા બાદ હવન કુંડમાં મુકી દેવું.ॐ भूर्भुवः स्वः ||ॐ भूर्भुवः स्वर्द्यौरिव भूम्ना पृथिवीव ... વધુ વાંચો...
|
કથાઅધ્યાય ૧--જમણા હાથમાં ફૂલ લઈ રાખી કથાનું શ્રવણ કરવું.एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः |पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु ||સજ્જનો! એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી ... વધુ વાંચો...
|
પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતીતમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતીઅમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતીબોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી ... વધુ વાંચો...
|
ગૌત્ર પૂજનફૂલ આપવાં.ॐ मातापिताचरण कमलेभ्यो नमः | कुलदेवताभ्यो नमः ||मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ... વધુ વાંચો...
|
|
|